સરકારે દરેક ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરેલ છે. અને mrp ભાવ મુજબ જ દુકાનદારે ચીજ વસ્તુઓ વેચવા નો આગ્રહ રાખવામાં આવે છે .પરંતુ આમ છતાં કેટલાક લોકો lockdown જેવી સ્થિતિનો ફાયદો ઉઠાવી ચીજ વસ્તુઓની માંગ વધવાને કારણે વધુ કમાવવાની અપેક્ષા રાખે છે .અને ગ્રાહકોને mrp કરતા વધારે કિંમત રાખી છેતરે છે .આ એક ઉઘાડી લૂંટ કહેવાય અને કાળા બજારી કહેવાય, જો તમે પણ આવા અન્યાયનો ભોગ બનતા હોય તો અહીં આપેલ કસ્ટમર કેર નંબર તેમજ વેબસાઈટ ઉપર ઓનલાઇન ફરિયાદ કરી શકો છો. અને કાળા બજારી કરનાર વ્યક્તિઓને દંડ કરાવી શકો છો.

No comments:
Post a Comment