તેમની સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
તેમને corentine રહેવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે તે આદેશનું પાલન કર્યું નહીં અને ભાગીને અંકલેશ્વર શહેરમાં આવી ગયા હતા. જેથી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
દેશભરમાં કોરોનાના દર્દી ની સંખ્યા આજે ૬૪૯ પહોંચી ગઈ છે. અને ૧૩ જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે સૌ કોઈને પોતાના ઘરમાં જ રહી lockdown નો પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં કેટલીક જગ્યાએ હજી પણ ભીડ ઉમટી રહી છે અને આવા સમયે શંકાસ્પદ દર્દીઓ નું ભાગી જવું ઇન્ફેક્શન ફેલાવવા માટે કારણ બની શકે છે. માટે દરેક જણ સાવધાન રહે, સતર્ક રહે અને બની શકે તેટલું ઓછું ઘરમાંથી બહાર નીકળે એ જ માત્ર ઇન્ફેક્શન રોકવાનો એક ઉપાય છે.



No comments:
Post a Comment